
જામનગર મનપા દ્વારા શ્રાવણમાં ફરાળી વાનગીઓના 17 નમૂના લેવાયા, Food Safety Act હેઠળ કાર્યવાહી થશે.
Published on: 04th August, 2025
શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધતા જામનગર મનપાની Food શાખા દ્વારા 17 નમૂના લેવાયા; જે વડોદરા અને રાજકોટની લેબોરેટરીમાં મોકલાયા છે. Food Safety Officer દ્વારા ફાસ્ટફૂડ સેન્ટર્સ, હોટલ અને રેસ્ટોરન્ટ્સનું ઇન્સ્પેક્શન કરાયું. સાફ-સફાઈ રાખવા, હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને પેસ્ટ કંટ્રોલ કરાવવા સૂચના અપાઈ. અગાઉ લેવાયેલ દૂધ, દહીં અને હળદરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા દંડ ફટકારાયો.
જામનગર મનપા દ્વારા શ્રાવણમાં ફરાળી વાનગીઓના 17 નમૂના લેવાયા, Food Safety Act હેઠળ કાર્યવાહી થશે.

શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓની માંગ વધતા જામનગર મનપાની Food શાખા દ્વારા 17 નમૂના લેવાયા; જે વડોદરા અને રાજકોટની લેબોરેટરીમાં મોકલાયા છે. Food Safety Officer દ્વારા ફાસ્ટફૂડ સેન્ટર્સ, હોટલ અને રેસ્ટોરન્ટ્સનું ઇન્સ્પેક્શન કરાયું. સાફ-સફાઈ રાખવા, હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને પેસ્ટ કંટ્રોલ કરાવવા સૂચના અપાઈ. અગાઉ લેવાયેલ દૂધ, દહીં અને હળદરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતા દંડ ફટકારાયો.
Published on: August 04, 2025