
નવસારી મનપા કચેરીમાં મહિલાઓનો રસ્તા, પાણી અને ડ્રેનેજ સમસ્યાને લઈને હોબાળો.
Published on: 04th August, 2025
નવસારી મનપા કચેરી ખાતે રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓના અભાવે તીઘરા નવી વસાહતના લોકોએ હોબાળો મચાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અકળાયા. વસાહતના લોકોની તાત્કાલિક કામગીરી કરવા માગ કરવામાં આવી છે. અધિકારીઓએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે.
નવસારી મનપા કચેરીમાં મહિલાઓનો રસ્તા, પાણી અને ડ્રેનેજ સમસ્યાને લઈને હોબાળો.

નવસારી મનપા કચેરી ખાતે રસ્તા, પાણી અને ડ્રેનેજ જેવી સુવિધાઓના અભાવે તીઘરા નવી વસાહતના લોકોએ હોબાળો મચાવ્યો. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા લોકો અકળાયા. વસાહતના લોકોની તાત્કાલિક કામગીરી કરવા માગ કરવામાં આવી છે. અધિકારીઓએ કામગીરી ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકોને પ્રાથમિક સુવિધાનો અભાવ વર્તાઈ રહ્યો છે.
Published on: August 04, 2025