
હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલીમાં ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરી, પોલીસે FIR નોંધી.
Published on: 09th September, 2025
હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલી દરમિયાન ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે 80 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. 3 સપ્ટેમ્બરે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા કેસની રજૂઆત માટે રેલી યોજાઈ હતી. 80 લોકોના ટોળાએ ટ્રાફિક અવ્યવસ્થા સર્જી, 10 લોકોએ ચોકીમાં તોડફોડ કરી રૂ. 5 હજારનું નુકસાન કર્યું. પોલીસે CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલીમાં ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરી, પોલીસે FIR નોંધી.

હિંમતનગરમાં નિવૃત સૈનિકોની રેલી દરમિયાન ટોળાએ ટ્રાફિક ચોકીમાં તોડફોડ કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે 80 અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધી છે. 3 સપ્ટેમ્બરે આર્મી જવાન યશપાલસિંહ ઝાલા કેસની રજૂઆત માટે રેલી યોજાઈ હતી. 80 લોકોના ટોળાએ ટ્રાફિક અવ્યવસ્થા સર્જી, 10 લોકોએ ચોકીમાં તોડફોડ કરી રૂ. 5 હજારનું નુકસાન કર્યું. પોલીસે CCTV ફૂટેજ તપાસી આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Published on: September 09, 2025