
વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ: પ્રેમાનંદ મહારાજે કહ્યું આ 'કુદરતી પ્રકોપ નહીં'. VIDEO
Published on: 09th September, 2025
Premananda Maharaj એ વૃંદાવનમાં યમુના નદીનું ભયાનક સ્વરૂપ જોયું. યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને શહેરમાં પ્રવેશી ગઈ છે, જેનાથી ખેતરો, ઘરો અને મંદિરો જળમગ્ન થયા છે. મથુરા વૃંદાવનના સંત પ્રેમાનંદ તેમના શિષ્યો સાથે યમુનાના દર્શન કરવા ગયા અને સ્ટીમર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
વૃંદાવનમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપ: પ્રેમાનંદ મહારાજે કહ્યું આ 'કુદરતી પ્રકોપ નહીં'. VIDEO

Premananda Maharaj એ વૃંદાવનમાં યમુના નદીનું ભયાનક સ્વરૂપ જોયું. યમુના ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે અને શહેરમાં પ્રવેશી ગઈ છે, જેનાથી ખેતરો, ઘરો અને મંદિરો જળમગ્ન થયા છે. મથુરા વૃંદાવનના સંત પ્રેમાનંદ તેમના શિષ્યો સાથે યમુનાના દર્શન કરવા ગયા અને સ્ટીમર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
Published on: September 09, 2025