ગંભીરા બ્રિજ કેસમાં R & Bના નિવૃત્ત એન્જિનિયર કે.બી. થોરાટને ACBનું હાજર થવા સમન્સ.
ગંભીરા બ્રિજ કેસમાં R & Bના નિવૃત્ત એન્જિનિયર કે.બી. થોરાટને ACBનું હાજર થવા સમન્સ.
Published on: 13th August, 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં, ACB દ્વારા R & Bના નિવૃત્ત એન્જિનિયર કે.બી. થોરાટને સમન્સ મોકલવામાં આવ્યું છે, જેઓ વિદેશ ગયા છે. સસ્પેન્ડ થયેલા 4 અધિકારીઓની SIT પૂછપરછ કરી રહી છે અને તેમની મિલકતોની તપાસ થશે. કે.બી. થોરાટે માર્ચ 2024માં નિવૃત્તિ લીધી અને દુર્ઘટના સમયે વિદેશ ગયા, જેથી તેઓ શંકાના દાયરામાં આવ્યા. કોર્ટની મંજૂરી બાદ તપાસ થશે.