
દુનિયાને બદલવાને બદલે, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરવો.
Published on: 07th August, 2025
આપણે ગમે તેટલા લાયક હોઈએ, સંજોગો, વસ્તુ, વ્યક્તિ કે હાર-જીત આપણા હાથમાં નથી હોતી. તે કર્મ કે ઈશ્વરને આધીન હોય છે. વિચાર બદલીને દુઃખી થતાં બચી શકીએ. કન્સને બે રાણીઓ હતી: અસ્તિ અને પ્રાપ્તિ. જ્યારે શ્રીકૃષ્ણએ કંસને માર્યો ત્યારે બન્ને રાણીઓ હેબતાઈ ગઈ. We can change our thinking to avoid suffering in life's ups and downs.
દુનિયાને બદલવાને બદલે, પોતાની જાતને બદલવાનો પ્રયત્ન કરવો.

આપણે ગમે તેટલા લાયક હોઈએ, સંજોગો, વસ્તુ, વ્યક્તિ કે હાર-જીત આપણા હાથમાં નથી હોતી. તે કર્મ કે ઈશ્વરને આધીન હોય છે. વિચાર બદલીને દુઃખી થતાં બચી શકીએ. કન્સને બે રાણીઓ હતી: અસ્તિ અને પ્રાપ્તિ. જ્યારે શ્રીકૃષ્ણએ કંસને માર્યો ત્યારે બન્ને રાણીઓ હેબતાઈ ગઈ. We can change our thinking to avoid suffering in life's ups and downs.
Published on: August 07, 2025