
વધુ પડતું વિચારવું: વિચારો દુશ્મન બની શકે છે, શંકા વિના કાર્ય કરો.
Published on: 07th August, 2025
શું તમે વધુ પડતા વિચારોમાં અટવાયેલા છો? Decision લેવામાં તકલીફ પડે છે? આ સ્થિતિ વિચારોના યુદ્ધ જેવી છે. અર્જુને પણ કૌરવોને જોઈને માનસિક યુદ્ધ કર્યું. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી શંકા દૂર કરી. વધુ વિચારવાથી નાની PROBLEM પણ મોટી લાગે છે. આત્મ-શંકા થાય છે અને શાંતિ દૂર થાય છે. શ્રીકૃષ્ણએ કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. નિષ્કામ કર્મ કરો, પરિણામ પર નહિ. કામ કરવામાં ડીલે ના કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતા મનને કંટ્રોલ કરવાનું શીખવે છે.
વધુ પડતું વિચારવું: વિચારો દુશ્મન બની શકે છે, શંકા વિના કાર્ય કરો.

શું તમે વધુ પડતા વિચારોમાં અટવાયેલા છો? Decision લેવામાં તકલીફ પડે છે? આ સ્થિતિ વિચારોના યુદ્ધ જેવી છે. અર્જુને પણ કૌરવોને જોઈને માનસિક યુદ્ધ કર્યું. કૃષ્ણએ ગીતાનું જ્ઞાન આપી શંકા દૂર કરી. વધુ વિચારવાથી નાની PROBLEM પણ મોટી લાગે છે. આત્મ-શંકા થાય છે અને શાંતિ દૂર થાય છે. શ્રીકૃષ્ણએ કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું. નિષ્કામ કર્મ કરો, પરિણામ પર નહિ. કામ કરવામાં ડીલે ના કરો. શ્રીમદ્ ભગવદ્ ગીતા મનને કંટ્રોલ કરવાનું શીખવે છે.
Published on: August 07, 2025