
રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ માસના બીજા દિવસે 5 કિલો રંગથી રંગોલીનો ત્રિપુંડ શણગાર.
Published on: 27th July, 2025
સાબરકાંઠાના રાયગઢમાં વૈજનાથ દાદાને રંગોલીના ત્રિપુંડનો શણગાર કરાયો. શ્રાવણ માસના બીજા દિવસે શિવજીને 5 કિલો રંગથી રંગોલી દ્વારા ત્રિપુંડનો શણગાર કરાયો. આ અનોખા શણગારના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસમાં શિવજીના વિશેષ શણગારની પરંપરા છે. રાયગઢમાં દર વર્ષે વિશેષ શણગાર થાય છે, જેના દર્શન કરવા દૂરથી ભક્તો આવે છે.
રાયગઢના વૈજનાથ દાદાને શ્રાવણ માસના બીજા દિવસે 5 કિલો રંગથી રંગોલીનો ત્રિપુંડ શણગાર.

સાબરકાંઠાના રાયગઢમાં વૈજનાથ દાદાને રંગોલીના ત્રિપુંડનો શણગાર કરાયો. શ્રાવણ માસના બીજા દિવસે શિવજીને 5 કિલો રંગથી રંગોલી દ્વારા ત્રિપુંડનો શણગાર કરાયો. આ અનોખા શણગારના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. શ્રાવણ માસમાં શિવજીના વિશેષ શણગારની પરંપરા છે. રાયગઢમાં દર વર્ષે વિશેષ શણગાર થાય છે, જેના દર્શન કરવા દૂરથી ભક્તો આવે છે.
Published on: July 27, 2025