
માતાના મઢ નવરાત્રી મહોત્સવ: 480 પોલીસ, 160 બસો અને વ્યવસ્થા ગોઠવાઈ, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
Published on: 07th September, 2025
22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રી મહોત્સવ માટે માતાના મઢ ખાતે બેઠક યોજાઈ. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત, જેમાં 2 DYSP, 6 PI, 31 PSI, 480 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ તૈનાત રહેશે. સફાઈ, આરોગ્ય સેવાઓ, CCTV કેમેરા, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધા GMDC દ્વારા પૂરી પડાશે. યાત્રાળુઓ માટે ST વિભાગ 160 બસોની વ્યવસ્થા કરશે.
માતાના મઢ નવરાત્રી મહોત્સવ: 480 પોલીસ, 160 બસો અને વ્યવસ્થા ગોઠવાઈ, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.

22 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવરાત્રી મહોત્સવ માટે માતાના મઢ ખાતે બેઠક યોજાઈ. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત, જેમાં 2 DYSP, 6 PI, 31 PSI, 480 પોલીસકર્મીઓ અને હોમગાર્ડ તૈનાત રહેશે. સફાઈ, આરોગ્ય સેવાઓ, CCTV કેમેરા, ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સની સુવિધા GMDC દ્વારા પૂરી પડાશે. યાત્રાળુઓ માટે ST વિભાગ 160 બસોની વ્યવસ્થા કરશે.
Published on: September 07, 2025