આસ્થાના 22,700 ડગલાં: નર્મદા મૈયાની પરિક્રમા, રોમાંચક સ્થળો, બોટિંગ અને 21 કિમીની સફરની સુવિધાઓ વિશે જાણો.
આસ્થાના 22,700 ડગલાં: નર્મદા મૈયાની પરિક્રમા, રોમાંચક સ્થળો, બોટિંગ અને 21 કિમીની સફરની સુવિધાઓ વિશે જાણો.
Published on: 28th March, 2026

ચૈત્ર મહિનામાં નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું મહત્વ, 19 માર્ચથી શરૂ થઈ 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. જેમાં લાખો લોકો 22,700 ડગલાંની 21 KMની પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લાના રામપુરાથી શરૂ થતી આ યાત્રામાં આ વર્ષે Registration ફરજિયાત કરાયું છે અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.