યુદ્ધ વચ્ચે ફસાયેલા 77 ગુજરાતી માછીમારોની વતન પરત ફરવા માટે વિદેશમંત્રીને મદદની અપીલ!
યુદ્ધ વચ્ચે ફસાયેલા 77 ગુજરાતી માછીમારોની વતન પરત ફરવા માટે વિદેશમંત્રીને મદદની અપીલ!
Published on: 28th March, 2026

ઈરાન-ઈઝરાયેલ તણાવની દક્ષિણ ગુજરાતના પરિવારો પર અસર; નવસારી, વલસાડ, સુરતના 77 ખલાસીઓ ઈરાનમાં ફસાયા. યુદ્ધ જેવી સ્થિતિને લીધે ફિશિંગ બંધ થતાં આર્થિક અને માનસિક મુશ્કેલી. દરિયાઈ સુરક્ષા જોખમાતા બોટો કિનારે લાંગરી દેવાઈ. ખલાસીઓએ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો, એરલિફ્ટથી પરત લાવવા વિનંતી. 700 ભારતીયો ફસાયા હોવાનો ઈરાનનો દાવો, વિદેશ મંત્રી એસ. જયશંકરને રજૂઆત.