નારણપુરામાં રામનવમી નિમિત્તે રામોત્સવ.
નારણપુરામાં રામનવમી નિમિત્તે રામોત્સવ.
Published on: 28th March, 2026

VHPના નારણપુરા જિલ્લાના સોલા રોડ પ્રખંડ દ્વારા રામનવમી પર રામોત્સવ યોજાયો. 27 માર્ચ, 2026ના રોજ ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં રામધૂન અને આરતી કરાઈ. VHP દ્વારા ભારતમાં રામોત્સવના ભાગરૂપે આયોજન હતું. દાદા વૈદિકજી, હેતલબેન, જયશ્રીબેન, નીતાબેન, ઉપેન્દ્રભાઈ, પરાગભાઈ, જિમ્મીભાઈ અને ચિંતનભાઈ ઉપસ્થિત રહ્યા.