વિરમગામમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિરમગામમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Published on: 27th March, 2026

વિરમગામના કુંભારવાસ સ્થિત રામજી મંદિરેથી રામનવમીના પવિત્ર પર્વે ૧૧મી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રામનવમી નિમિત્તે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા કુંભારવાસ સ્થિત રામજી મંદિરથી શરૂ થઈ હતી અને વિરમગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.