
વાંસદામાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી.
Published on: 29th July, 2025
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાંસદાના મહાદેવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ મહાદેવના દર્શન કર્યા અને શિવલિંગ પર જળાભિષેક કર્યો. વહેલી સવારથી જ ભક્તો મહાદેવના મંદિરે પહોંચ્યા અને વિશેષ પૂજાપાઠ અને મહાદેવની આરાધના કરી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના શિવલિંગ પર પૂજા-અભિષેક કર્યા. ભક્તોએ ઉપવાસ કરીને પૂજા કરી અને આરાધના કરી.
વાંસદામાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વાંસદાના મહાદેવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભક્તોએ મહાદેવના દર્શન કર્યા અને શિવલિંગ પર જળાભિષેક કર્યો. વહેલી સવારથી જ ભક્તો મહાદેવના મંદિરે પહોંચ્યા અને વિશેષ પૂજાપાઠ અને મહાદેવની આરાધના કરી. શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના શિવલિંગ પર પૂજા-અભિષેક કર્યા. ભક્તોએ ઉપવાસ કરીને પૂજા કરી અને આરાધના કરી.
Published on: July 29, 2025