ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર: શહેરની સ્થાપના જેટલું જ જૂનું રઘુનાથજી મંદિર.
ભુજનું 450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર: શહેરની સ્થાપના જેટલું જ જૂનું રઘુનાથજી મંદિર.
Published on: 27th March, 2026

450 વર્ષ જૂનું રઘુનાથજી મંદિર હમીરસર તળાવના કાંઠે આવેલું છે. આ મંદિરની સ્થાપના 1548-49 દરમિયાન ભુજ શહેરની સ્થાપના સાથે થઈ હતી. આ મંદિર ભગવાન શ્રીરામને સમર્પિત છે. દાયકાઓથી વ્યાસ પરિવારની 12મી પેઢી સેવા બજાવી રહી છે. રામનવમીના દિવસે અહીં વિશેષ પૂજા-અર્ચના થાય છે. In 1952, LM Pomal એ ભગવાન શ્રીરામનો સુવર્ણ ફોટો બનાવ્યો હતો. રામાનંદ સ્વામી અને ઘનશ્યામ મહારાજ પણ અહીં રોકાયા હતા.