અમિત શાહ ગાંધીનગરમાં: પૈતૃક મકાનના રીનોવેશનનું ખાતમુહૂર્ત અને કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં: પૈતૃક મકાનના રીનોવેશનનું ખાતમુહૂર્ત અને કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન કરશે.
Published on: 09th August, 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે માણસામાં પૈતૃક મકાનના રીનોવેશનનું ખાતમુહૂર્ત કરશે, જેમાં પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ કુળદેવી બહુચર માતાના મંદિરે દર્શન કરવા પણ જશે. આ પ્રસંગે હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને નાગર સમાજની વાડીમાં બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવશે. ગઈકાલે અમિત શાહે ભીડભંજન હનુમાન મંદિરે દર્શન કર્યા હતા. ગાંધીનગર પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે અને સ્થાનિકોમાં ઉત્સાહ છે.