
ભગવાન શિવે રામ-નામનો મહિમા વર્ણવ્યો: રામ નામની મહિમાનું વર્ણન શિવજી દ્વારા કરવામાં આવ્યું છે.
Published on: 07th August, 2025
ભગવાન શિવે રામ નામનો મહિમા વર્ણવ્યો છે. 'રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે' એનો અર્થ છે રામ નામ હજાર નામથી પણ મોટું છે. ભગવાન ભોળાનાથ મહાદેવજી હંમેશા રામ નામનું રટણ કરે છે. માતા પાર્વતીએ શિવજીને પૂછ્યું કે તેઓ મનોમન શું જપી રહ્યા છે?
ભગવાન શિવે રામ-નામનો મહિમા વર્ણવ્યો: રામ નામની મહિમાનું વર્ણન શિવજી દ્વારા કરવામાં આવ્યું છે.

ભગવાન શિવે રામ નામનો મહિમા વર્ણવ્યો છે. 'રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે' એનો અર્થ છે રામ નામ હજાર નામથી પણ મોટું છે. ભગવાન ભોળાનાથ મહાદેવજી હંમેશા રામ નામનું રટણ કરે છે. માતા પાર્વતીએ શિવજીને પૂછ્યું કે તેઓ મનોમન શું જપી રહ્યા છે?
Published on: August 07, 2025