મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને 'ભારતરત્ન' આપવાની માંગણી
મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને 'ભારતરત્ન' આપવાની માંગણી
Published on: 27th February, 2026

નડિયાદમાં, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર 'ભારતરત્ન' આપવા માળી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન અપાયું. ફૂલે દંપતીએ પછાત અને શોષિત વર્ગ માટે જીવન સમર્પિત કર્યું, તેથી તેમને 'ભારતરત્ન' આપવો એ ન્યાય સમાન છે એવી રજૂઆત કરવામાં આવી.