પાટડી વર્ણીન્દ્રધામ મંદિરે 3 દિવસીય મંગલ મહોત્સવ: 500 લિટર દૂધ, 500 કિલો ફૂલ, 2000 કિલો રંગોથી મહાઅભિષેક.
પાટડી વર્ણીન્દ્રધામ મંદિરે 3 દિવસીય મંગલ મહોત્સવ: 500 લિટર દૂધ, 500 કિલો ફૂલ, 2000 કિલો રંગોથી મહાઅભિષેક.
Published on: 27th February, 2026

પાટડીના શ્રી વર્ણીન્દ્રધામ મંદિરે 1, 2 અને 3 માર્ચના રોજ અષ્ટમ 'મંગલ મહોત્સવ'માં 500 લિટર દૂધ, 500 કિલો ફૂલ અને 2000 કિલો રંગોથી મહાઅભિષેક થશે, જેમાં ભવ્ય નગરયાત્રા અને હોલિકા દહન સહિતના કાર્યક્રમો થશે. આ મહોત્સવમાં સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે, અને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.