
સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા 'મંથન એક અભિયાન' કર્ણાવતીમાં શરૂ, સીમાવર્તી ગામોના વિકાસ માટે MOU.
Published on: 04th August, 2025
સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા કર્ણાવતીમાં "મંથન - 2025" કાર્યક્રમ સાથે "મંથન - એક અભિયાન" શરૂ કરાયું. જેમાં શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક સંસ્થાઓએ સીમાવર્તી ગામના વિકાસ અંગે મંથન કર્યું. પી.કે. લહેરી અને મુરલીધરજી ભીંડાએ માર્ગદર્શન આપ્યું. પથિકભાઈ પટવારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MOU થયા.
સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા 'મંથન એક અભિયાન' કર્ણાવતીમાં શરૂ, સીમાવર્તી ગામોના વિકાસ માટે MOU.

સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા કર્ણાવતીમાં "મંથન - 2025" કાર્યક્રમ સાથે "મંથન - એક અભિયાન" શરૂ કરાયું. જેમાં શૈક્ષણિક, આરોગ્ય, ઔદ્યોગિક સંસ્થાઓએ સીમાવર્તી ગામના વિકાસ અંગે મંથન કર્યું. પી.કે. લહેરી અને મુરલીધરજી ભીંડાએ માર્ગદર્શન આપ્યું. પથિકભાઈ પટવારી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સીમા જાગરણ મંચ - ગુજરાત દ્વારા વિવિધ સંસ્થાઓ સાથે MOU થયા.
Published on: August 04, 2025