આચાર્ય ભિક્ષુ જન્મજયંતિ: સત્ય અને શિસ્તથી જીવન જીવવાની પ્રેરણા અપાઈ.
આચાર્ય ભિક્ષુ જન્મજયંતિ: સત્ય અને શિસ્તથી જીવન જીવવાની પ્રેરણા અપાઈ.
Published on: 29th July, 2025

ભુજમાં આચાર્ય ભિક્ષુ સ્વામીની 300મી જન્મજયંતિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો, જેમાં સાધ્વી હેમલતાશ્રીજીએ આચાર્ય ભિક્ષુના સત્ય, શિસ્ત અને નૈતિકતાથી જીવન જીવવાના ઉપદેશની વાત કરી. હસમુખભાઈ, ધનસુખભાઈ, આદર્શ સંઘવી, અદિતિ મહેતા, મહેશ પ્રભુલાલ મહેતા, જીગર મહેતા, સ્નેહલ મહેતા સહિતે આચાર્ય ભિક્ષુના જીવન પ્રસંગો વર્ણવ્યા. Ashish Babariaએ સંચાલન કર્યું.