ભરૂચમાં વરાપ ન મળતા ખરીફ પાકના વાવેતરમાં 10.7% ઘટાડો, કપાસનું 84,819 હેક્ટરમાં વાવેતર.
ભરૂચમાં વરાપ ન મળતા ખરીફ પાકના વાવેતરમાં 10.7% ઘટાડો, કપાસનું 84,819 હેક્ટરમાં વાવેતર.
Published on: 29th July, 2025

ભરૂચ જિલ્લામાં વરાપ ન મળતા ખરીફ પાકનું વાવેતર ઘટ્યું છે. જુલાઈના અંત સુધીમાં 149046 હેક્ટરમાં વાવેતર થયું, જે ગત વર્ષે 166912 હેક્ટર હતું. કપાસનું 84,819 હેક્ટરમાં અને તુવેરનું 38751 હેક્ટરમાં વાવેતર થયું. જંબુસરમાં સૌથી વધુ (42750 હેક્ટર) અને હાંસોટમાં સૌથી ઓછું (6177 હેક્ટર) વાવેતર થયું. ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે.