
ચૈતર વસાવા 63 દિવસ પછી જેલમુક્ત; વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર.
Published on: 08th September, 2025
AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેઓ 8થી 10 September સુધી હાજરી આપી શકશે. 63 દિવસ બાદ શરતી જામીન મળ્યા છે. તેઓ મીડિયાને સંબોધન કરી શકશે નહીં, સમર્થકોને એકત્રિત કરી શકશે નહીં અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. 10 Septemberના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે.
ચૈતર વસાવા 63 દિવસ પછી જેલમુક્ત; વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે 3 દિવસના શરતી જામીન મંજૂર.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે કોર્ટે ત્રણ દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તેઓ 8થી 10 September સુધી હાજરી આપી શકશે. 63 દિવસ બાદ શરતી જામીન મળ્યા છે. તેઓ મીડિયાને સંબોધન કરી શકશે નહીં, સમર્થકોને એકત્રિત કરી શકશે નહીં અને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે નહીં. 10 Septemberના રોજ તેમણે વડોદરા સેન્ટ્રલ જેલમાં પરત ફરવાનું રહેશે.
Published on: September 08, 2025