
અમદાવાદ: Narolમાં ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી દંપતીનું મોત.
Published on: 09th September, 2025
અમદાવાદમાં રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા દંપતીને કરંટ લાગતા મોત. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી, જેમણે મૃતદેહોને PM માટે હોસ્પિટલ ખસેડ્યા. Narol પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિજનોએ ન્યાયની માંગ કરી, વીજ પોલ સમયસર બંધ ન કરાયો એવો આક્ષેપ કર્યો.
અમદાવાદ: Narolમાં ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી દંપતીનું મોત.

અમદાવાદમાં રોડ પર ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતા દંપતીને કરંટ લાગતા મોત. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી, જેમણે મૃતદેહોને PM માટે હોસ્પિટલ ખસેડ્યા. Narol પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિજનોએ ન્યાયની માંગ કરી, વીજ પોલ સમયસર બંધ ન કરાયો એવો આક્ષેપ કર્યો.
Published on: September 09, 2025