ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ વાલી સંમેલન: તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને બોર્ડ પરીક્ષા માર્ગદર્શન અપાયું.
ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ વાલી સંમેલન: તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને બોર્ડ પરીક્ષા માર્ગદર્શન અપાયું.
Published on: 31st July, 2025

ઉમરેઠની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં "તેજસ્વી વિદ્યાર્થીઓ સાથે સંવાદ" વાલી સંમેલન યોજાયું. પેરેન્ટીંગ ગુણ વિકસાવવા, શાળા સહભાગીદારી વધારવાનો હેતુ હતો. શૈલેષ રાઠોડે બોર્ડ પરીક્ષા માટે માર્ગદર્શન આપ્યું. ફાધર બ્રિટો, ફાધર નટુ અને આચાર્ય ડૉ. ભાવનાબેન રાઠોડે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા. શિક્ષક પ્રતિનિધિએ નિયમો સમજાવ્યા. વિપુલભાઈએ સંચાલન કર્યું.