NEP સેમિનાર: ભારત-નાઇજેરિયા સંબંધો આર્થિક વિકાસ અને ઇનોવેશનને મજબૂત કરે છે.
NEP સેમિનાર: ભારત-નાઇજેરિયા સંબંધો આર્થિક વિકાસ અને ઇનોવેશનને મજબૂત કરે છે.
Published on: 29th July, 2025

એમએસ યુનિવર્સિટીમાં NEP સેમિનાર યોજાયો, જેમાં નાઇજેરિયાના પૂર્વ વિદેશ મંત્રી જ્યોફ્રી ઓનયેઆમાએ ભારત-નાઇજેરિયા સંબંધોને આર્થિક વિકાસ અને ઇનોવેશન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટીઝ પર ભાર મૂક્યો. રજિસ્ટ્રાર જિજ્ઞેશ પટેલે નવી શિક્ષણ નીતિમાં પરંપરાગત જ્ઞાન અને આધુનિક શિક્ષણના સમન્વયની વાત કરી. વાઇસચાન્સેલર ડો. ધનેશ પટેલ સહિત અનેક લોકો હાજર રહ્યા.