માંડવીમાં રાવપુરાના રાજાની DJ વગરની પહેલી આગમન યાત્રા ચાર દરવાજાથી શરૂ થઈ.
Published on: 27th July, 2025
રાવપુરાના રાજાની પહેલી આગમન યાત્રા માંડવી સહિતના ઐતિહાસિક સ્થળોને નુકસાન ન થાય તે માટે DJ વગર યોજાઈ. આ યાત્રા ચોખંડી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ગાંધી નગરગૃહ થઈને ખર્ચીકર ખાંચામાં પહોંચી. ઉજ્જૈનના ડમરું વાદકોએ ભક્તિમય માહોલ બનાવ્યો.
માંડવીમાં રાવપુરાના રાજાની DJ વગરની પહેલી આગમન યાત્રા ચાર દરવાજાથી શરૂ થઈ.
રાવપુરાના રાજાની પહેલી આગમન યાત્રા માંડવી સહિતના ઐતિહાસિક સ્થળોને નુકસાન ન થાય તે માટે DJ વગર યોજાઈ. આ યાત્રા ચોખંડી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈ ચોખંડી, માંડવી, લહેરીપુરા ગેટ, ગાંધી નગરગૃહ થઈને ખર્ચીકર ખાંચામાં પહોંચી. ઉજ્જૈનના ડમરું વાદકોએ ભક્તિમય માહોલ બનાવ્યો.
Published on: July 27, 2025