મનસા દેવી: પૌરાણિક સાહિત્યથી શહેરો સુધી અસ્તિત્વ, સર્પ અને ઔષધિના દેવી શિવજીના પુત્રી કેમ છે.
મનસા દેવી: પૌરાણિક સાહિત્યથી શહેરો સુધી અસ્તિત્વ, સર્પ અને ઔષધિના દેવી શિવજીના પુત્રી કેમ છે.
Published on: 27th July, 2025

Mansa Devi: હરિદ્વારના પ્રસિદ્ધ મંદિરમાં ભીડને લીધે ભક્તોના નિધનથી વિચારતા કરી દીધા કે મનસા દેવી કોણ છે. ઉત્તર અને પૂર્વ ભારતમાં ઘણાં મંદિરોમાં બિરાજતાં, મનસા દેવી શિવજીના પુત્રી મનાય છે. મહાભારતમાં પણ ઉલ્લેખ છે. હરિદ્વારથી બિહાર, બંગાળ અને આસામ સુધી વિદ્યમાન છે, જે સર્પો અને ઔષધિના દેવી ગણાય છે. ચાલો મા મનસા દેવીની કથાઓ જાણીએ.