સાળંગપુર હનુમાનજીને અમરનાથ થીમનો શણગાર: ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
સાળંગપુર હનુમાનજીને અમરનાથ થીમનો શણગાર: ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
Published on: 11th August, 2025

સાળંગપુરમાં શ્રાવણના સોમવારે દાદાને અમરનાથની થીમથી શણગારાયા. ભક્તોએ દર્શનનો લાભ લીધો, ઘણાએ online દર્શન કર્યા. પૂજારી સ્વામીએ શણગાર આરતી કરી. સુરતના હરિભક્તે ખાસ વાઘા બનાવ્યા, જેમાં કષ્ટભંજનદેવને અમરનાથના શિવલિંગ સ્વરૂપે સજાવવામાં આવ્યા. ભક્તોએ મનોહર દર્શન કર્યા.