પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
પ્રાંતિજમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ.
Published on: 27th March, 2026

પ્રાંતિજમાં રામનવમીના અવસરે VHP દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં નગરજનો જોડાયા. શોભાયાત્રા પંખીધરથી શેઠ.પીએન્ડ આર હાઇસ્કૂલ સુધી ગઈ. ભજન મંડળો, યુવકો, બાળકો અને રામભક્તો ઉત્સાહથી જોડાયા. મુસ્લિમ આગેવાનોએ સ્વાગત કર્યું. ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શેઠ.પીએન્ડ આર હાઇસ્કૂલ ખાતે સભા યોજાઈ.