પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા યશપાલ સ્વામીનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે નવરાત્રી મહોત્સવમાં સન્માન.
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા યશપાલ સ્વામીનું પદ્મનાભ મંદિર ટ્રસ્ટના નવા પ્રમુખ તરીકે નવરાત્રી મહોત્સવમાં સન્માન.
Published on: 12th August, 2025

પાટણ પ્રજાપતિ સમાજે નવરાત્રી મહોત્સવમાં પદ્મનાભજી મંદિર ટ્રસ્ટના નવનિયુક્ત પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીનું સન્માન કર્યું. સમાજના આગેવાનોએ યશપાલ સ્વામીને સાલ, બુકે અને મોમેન્ટો અર્પણ કર્યા. યશપાલ સ્વામીએ સમાજની એકતા અને ઉન્નતિ પર ભાર મૂક્યો અને સમાજનો આભાર માન્યો. આ કાર્યક્રમ બકુલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો.