અસત્ય પર એરેન્જ મેરેજ ના ટકે, તે પડી ભાંગે.
અસત્ય પર એરેન્જ મેરેજ ના ટકે, તે પડી ભાંગે.
Published on: 12th August, 2025

માતા-પિતા લગ્ન પહેલાં દીકરા-દીકરીને એપ્રૂવલ મળે તે માટે જૂઠું બોલે છે. દીકરીને રસોઈ નથી આવડતી છતાં વખાણ કરે છે, દીકરાના વ્યસનો છુપાવે છે. એરેન્જ મેરેજમાં છોકરા-છોકરી સંસ્કારી હોવાનો દેખાવ કરે છે, પણ લગ્ન પછી હકીકત જુદી હોય છે. લગ્નજીવન ટકાવવા માટે સત્ય બોલવું જરૂરી છે, આદતો છુપાવવાને બદલે જણાવી દેવી જોઈએ અને બદલવાનું વચન આપવું જોઈએ.