એસપી યુનિવર્સિટીમાં બે દિવસીય BOOK FAIR: 15 રાજ્યોના વિક્રેતાઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો ઉપલબ્ધ.
એસપી યુનિવર્સિટીમાં બે દિવસીય BOOK FAIR: 15 રાજ્યોના વિક્રેતાઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો ઉપલબ્ધ.
Published on: 11th September, 2025

વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ભાઈકાકા ગ્રંથાલય ખાતે બે દિવસીય BOOK FAIR શરૂ થયો. કુલપતિ પ્રોફેસર ડૉ. નિરંજન પટેલે ઉદ્ઘાટન કર્યું. 15 જેટલા વિક્રેતાઓ ભાગ લે છે. આનો ઉદ્દેશ પ્રાધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને એક જ સ્થળે વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનો છે. ડૉ. શિશિર એચ. માંડલિયાના માર્ગદર્શન હેઠળ આયોજન થયું છે.