
આણંદ: પત્નીના સંબંધમાં યુવકની હત્યાનો પરિજનોનો આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો.
Published on: 11th September, 2025
આણંદના દાગજીપુરા ગામના યુવકના ટ્રેન નીચે કપાઈ જવાથી મોત અંગે ગ્રામજનોનો ગંભીર આરોપ છે. પરિવારે હત્યાનો આરોપ લગાવી Panel PMની માંગ કરી. પત્નીના આડા સંબંધના કારણે હત્યા થઈ હોવાનો પરિજનોનો આરોપ છે, પોલીસે તપાસ શરૂ કરી છે અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં જમાવડો કર્યો હતો.
આણંદ: પત્નીના સંબંધમાં યુવકની હત્યાનો પરિજનોનો આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો.

આણંદના દાગજીપુરા ગામના યુવકના ટ્રેન નીચે કપાઈ જવાથી મોત અંગે ગ્રામજનોનો ગંભીર આરોપ છે. પરિવારે હત્યાનો આરોપ લગાવી Panel PMની માંગ કરી. પત્નીના આડા સંબંધના કારણે હત્યા થઈ હોવાનો પરિજનોનો આરોપ છે, પોલીસે તપાસ શરૂ કરી છે અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં જમાવડો કર્યો હતો.
Published on: September 11, 2025