
નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને મોટો લાભ, દુર્લભ યોગ.
Published on: 28th July, 2025
Nag Panchami 29 જુલાઈએ છે, આ દિવસે ભગવાન શિવના આભૂષણ નાગ દેવતાની પૂજા થાય છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ઘણા સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ પ્રમાણે નાગ પંચમી પર રવિ યોગ, સૌભાગ્ય યોગ, શિવ યોગ અને અભિજીત મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે જે શુભ માનવામાં આવે છે.
નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને મોટો લાભ, દુર્લભ યોગ.

Nag Panchami 29 જુલાઈએ છે, આ દિવસે ભગવાન શિવના આભૂષણ નાગ દેવતાની પૂજા થાય છે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે ઘણા સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. પંચાંગ પ્રમાણે નાગ પંચમી પર રવિ યોગ, સૌભાગ્ય યોગ, શિવ યોગ અને અભિજીત મુહૂર્તનો સંયોગ બની રહ્યો છે જે શુભ માનવામાં આવે છે.
Published on: July 28, 2025