આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ બપોરે 12 વાગ્યે શરૂ કરશે, PM પણ બોલી શકે છે.
આજે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ બપોરે 12 વાગ્યે શરૂ કરશે, PM પણ બોલી શકે છે.
Published on: 28th July, 2025

સંસદના ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર 16 કલાક ચર્ચા થશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ બપોરે 12 વાગ્યે શરૂઆત કરશે. અમિત શાહ, જયશંકર જવાબો આપશે. PM મોદી પણ જોડાઈ શકે છે. વિપક્ષ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા છે.