સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ.1.05 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ થશે.
સુરેન્દ્રનગર અકસ્માત પીડિતોને PMJAY સંકળાયેલી હોસ્પિટલોમાં રૂ.1.05 લાખ સુધીની મફત સારવાર ઉપલબ્ધ થશે.
Published on: 25th March, 2026

માર્ગ અકસ્માતમાં તાત્કાલિક સારવાર માટે PM-RAHAT યોજના હેઠળ, PMJAY આયુષ્માન કાર્ડ ધરાવતી હોસ્પિટલોમાં રૂ. 1.5 લાખ સુધીની સારવાર 7 દિવસ માટે વિનામૂલ્યે મળશે. અન્ય હોસ્પિટલોમાં સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ મફત મળશે. પારદર્શિતા માટે પોલીસ 'E-DAR' પર વિક્ટિમ આઇ.ડી. જનરેટ કરશે. 112 પર જાણ થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન હોય તો કલેક્ટર દ્વારા ચૂકવણી થશે. આરોગ્ય વિભાગ, પોલીસ અને RTOને સંકલનમાં રહી કામ કરવા સૂચના અપાઇ.