સુરત શહેરમાં રોગચાળો વધ્યો, તાવથી 6 વર્ષના બાળકનું મોત.
સુરત શહેરમાં રોગચાળો વધ્યો, તાવથી 6 વર્ષના બાળકનું મોત.
Published on: 25th March, 2026

સુરતમાં તાવથી 6 વર્ષના બાળકનું સ્મીમેર હોસ્પિટલમાં મોત; આરોગ્ય તંત્ર દોડતું થયું. ડબલ ઋતુથી રોગચાળો વધ્યો છે. ડેન્ગ્યુ, મેલેરિયાથી બચવા ગપ્પી માછલી નાખો, પાણી ખાલી કરો. મચ્છરદાની વાપરો, શરીર ઢાંકો. કચરો સાફ કરો. ORS લો, પાણી ઉકાળો, હાથ ધુઓ અને તાજો ખોરાક ખાઓ.