
સુરત સમાચાર: VNSGU ખાતે 'મહિલા સ્વાવલંબન દિવસ' ઉજવણીમાં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો.
Published on: 04th August, 2025
નારી વંદન ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત VNSGU દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત મેળામાં ૭ કંપનીઓ અને ૨૧૮ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો, જેમાં ૧૩૬ની પ્રાથમિક પસંદગી થઈ. કુલપતિએ મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા અને સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું. કાર્યક્રમમાં મહિલા અધિકારીઓ, VNSGUના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
સુરત સમાચાર: VNSGU ખાતે 'મહિલા સ્વાવલંબન દિવસ' ઉજવણીમાં મહિલા સ્વરોજગાર મેળો યોજાયો.

નારી વંદન ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત VNSGU દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ ઉજવાયો. કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને આયોજિત મેળામાં ૭ કંપનીઓ અને ૨૧૮ મહિલા ઉમેદવારોએ ભાગ લીધો, જેમાં ૧૩૬ની પ્રાથમિક પસંદગી થઈ. કુલપતિએ મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા અને સરકારી યોજનાઓનો લાભ લેવા જણાવ્યું. કાર્યક્રમમાં મહિલા અધિકારીઓ, VNSGUના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
Published on: August 04, 2025