ગરીબીની ચરમસીમા: ગુજરાત સરકાર દ્વારા 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજનું વિતરણ
ગરીબીની ચરમસીમા: ગુજરાત સરકાર દ્વારા 1.22 કરોડ ટન મફત-સસ્તું અનાજનું વિતરણ
Published on: 07th February, 2026

સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઇ ચરમસીમાએ પહોંચી છે, કારણ કે 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર છે. આથી લોકોની આર્થિક પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. છેલ્લાં છ વર્ષમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 1.22 કરોડ ટન મફત અનાજ વહેંચવામાં આવ્યું. આ યોજના અંતર્ગત ગરીબોને રાહત મળી છે.