સુરતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી.
સુરતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી.
Published on: 07th February, 2026

લિંબાયતમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા સંભળાવી. આરોપી મહેન્દ્ર શાહે એક સગીરા સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં ભગવાનની કૃપા રહે છે. આરોપીને છોડી શકાય તેમ નથી, તેમ કહીને અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી.