દાહોદમાં ‘દ્રષ્ટિ નેત્રયજ્ઞ’નો પ્રારંભ.
દાહોદમાં ‘દ્રષ્ટિ નેત્રયજ્ઞ’નો પ્રારંભ.
Published on: 20th March, 2026

દાહોદમાં 'દ્રષ્ટિ નેત્રાલય' દ્વારા 20-03-2026 થી એક મહિના માટે 'મોતિયા મફત ઓપરેશન અને નિદાન કેમ્પ' શરૂ થયો છે. 20-04-2026 સુધી ચાલનારા આ કેમ્પમાં આધુનિક ટેકનોલોજીથી આંખની સારવાર મળશે. સવારે 8:00 થી નોંધણી થશે. ઝામર, ત્રાંસી આંખ અને બાળ મોતિયાનું પણ નિદાન થશે. રહેવા-જમવાથી લઈ દવાઓ સુધી બધું જ મફત છે. આધાર કાર્ડ અને રેશન કાર્ડની ઝેરોક્ષ લાવવી.