અમદાવાદમાં કમોસમી વરસાદથી વેપારીઓની ચિંતા, વેજલપુર APMCમાં ડુંગળી-બટેટાને નુકસાન.
અમદાવાદમાં કમોસમી વરસાદથી વેપારીઓની ચિંતા, વેજલપુર APMCમાં ડુંગળી-બટેટાને નુકસાન.
Published on: 20th March, 2026

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. વેજલપુર APMCમાં વરસાદથી ડુંગળી-બટેટા પલળી જતાં વેપારીઓને આર્થિક નુકસાન થયું. અંદાજે 200થી વધુ કટ્ટા ખરાબ થયા. માર્કેટમાં શેડના અભાવે નુકસાન થયું છે અને ખેડૂતોને રવિ પાકની ચિંતા છે.