સુરેન્દ્રનગર લીંબડીમાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી અત્યાધુનિક સી.સી. રોડ બનશે.
સુરેન્દ્રનગર લીંબડીમાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી અત્યાધુનિક સી.સી. રોડ બનશે.
Published on: 20th March, 2026

લીંબડી તાલુકામાં આશરે રૂ. ૮.૧૪ કરોડના ખર્ચે સી.સી. રોડનું નિર્માણ થશે. 'વિકાસપથ યોજના' અંતર્ગત ડિવાઈડર, સ્ટ્રીટ લાઈટ અને ફૂટપાથ જેવી સુવિધાઓ હશે. આ રસ્તાઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ માટે સરળતા લાવશે, જેનાથી આર્થિક વિકાસને ગતિ મળશે.