
ચોટીલામાં આંગણવાડીના અનાજનું કૌભાંડ ઝડપાયું.
Published on: 01st August, 2025
સુરેન્દ્રનગરમાં ચોટીલાની આંગણવાડીમાં બાળકો માટે આવતું સરકારી અનાજ સગેવગે થતું હોવાની ફરિયાદ મળી. આંગણવાડી નં-૯ની મહિલા સંચાલિકા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તંત્રએ તપાસ કરી બે લોકો વિરુદ્ધ ગુનો નોંધી, સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થતા સંચાલકને તાત્કાલિક છુટ્ટા કરાયા.
ચોટીલામાં આંગણવાડીના અનાજનું કૌભાંડ ઝડપાયું.

સુરેન્દ્રનગરમાં ચોટીલાની આંગણવાડીમાં બાળકો માટે આવતું સરકારી અનાજ સગેવગે થતું હોવાની ફરિયાદ મળી. આંગણવાડી નં-૯ની મહિલા સંચાલિકા દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તંત્રએ તપાસ કરી બે લોકો વિરુદ્ધ ગુનો નોંધી, સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ગોલીડાની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ થતા સંચાલકને તાત્કાલિક છુટ્ટા કરાયા.
Published on: August 01, 2025