આજ-કાલ: રાવલપિંડી પ્રયોગ, બ્રિટિશરોનું શર્મનાક કૃત્ય – એક સંક્ષિપ્ત પરિચય.
આજ-કાલ: રાવલપિંડી પ્રયોગ, બ્રિટિશરોનું શર્મનાક કૃત્ય – એક સંક્ષિપ્ત પરિચય.
Published on: 03rd September, 2025

સાંસદ શશી થરૂરના મતે બ્રિટિશ મ્યુઝિયમોમાં દુર્લભ વસ્તુઓ છે, પણ તે આપણા બાપદાદા પાસેથી લૂંટેલી વસ્તુઓ જોવા જેવું છે. બ્રિટને 190 વર્ષના રાજમાં ભારતનો ખંગ વાળ્યો. દેશી ઉદ્યોગો, કસબ, ખેતી, માથાદીઠ આવક ઘટાડી અને છપ્પનિયા દુકાળમાં લાખો મર્યા. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ન ભૂલાય. કોહિનૂર હીરો સહિત અનેક કીમતી વસ્તુઓ લૂંટી ગયા. રાવલપિંડી એક્સપરિમેન્ટમાં ભારતીય સૈનિકો પર રાસાયણિક હુમલા કરાયા. 'ધ ગાર્ડિયન' અખબારે આ વાત જાહેર કરી. ગુલામ ભારત પરના અત્યાચારોનું સંશોધન થવું જોઈએ.