
હાઇવે પર મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.
Published on: 06th September, 2025
હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી વધતા અકસ્માતો વધ્યા છે. NHAI દ્વારા 24×7 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જેના પર કોલ કરીને હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે અને મદદ મેળવી શકે છે.
હાઇવે પર મુસાફરી કરતી વખતે ધ્યાન રાખવાથી મોટા નુકસાનથી બચી શકાય છે.

હાઇવે કે એક્સપ્રેસ વે પર મુસાફરી વધતા અકસ્માતો વધ્યા છે. NHAI દ્વારા 24×7 ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જેના પર કોલ કરીને હાઇવે પર મુસાફરી કરનારાઓ કટોકટીની સ્થિતિ અંગે જાણકારી આપી શકે છે અને મદદ મેળવી શકે છે.
Published on: September 06, 2025
Published on: 05th September, 2025