શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે 1 લાખ દર્શનાર્થીઓ, 70 ધ્વજાપૂજન અને 1007 રૂદ્રાભિષેક પાઠ કરાયા.
શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે 1 લાખ દર્શનાર્થીઓ, 70 ધ્વજાપૂજન અને 1007 રૂદ્રાભિષેક પાઠ કરાયા.
Published on: 28th July, 2025

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તો ઉમટ્યા, 89 હજારથી વધુ દર્શનાર્થીઓએ દર્શન કર્યા. મંદિરમાં 70 ધ્વજાપૂજન, 69 સોમેશ્વર મહાપૂજન, અને 1007 રૂદ્રાભિષેક પાઠનું આયોજન કરવામાં આવ્યું. શ્રાવણ માસ દરમિયાન વિશેષ આયોજનો અને ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. દેશ-વિદેશથી ભાવિકો Somnath દર્શનાર્થે આવે છે.