વિશ્વના એકમાત્ર 2351 KG પારા શિવલિંગના દર્શન: પારદેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ, જળ, દૂધ, બીલીપત્રથી અભિષેક.
વિશ્વના એકમાત્ર 2351 KG પારા શિવલિંગના દર્શન: પારદેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ, જળ, દૂધ, બીલીપત્રથી અભિષેક.
Published on: 04th August, 2025

શ્રાવણ માસમાં સુરતના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી. પાલ વિસ્તારના અટલ આશ્રમના પારદેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વનું એકમાત્ર 2351 KG નું શિવલિંગ આવેલું છે, જે 2008 માં મહંત બટુકગીરીબાપુએ બનાવ્યું. શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું મહત્વ છે, તેનાથી રોગ દૂર થાય છે. આ શિવલિંગ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યું છે.