અમદાવાદમાં વાવાઝોડાથી 18થી વધુ વૃક્ષો ધરાશાયી, ટ્રાફિકને અસર.
અમદાવાદમાં વાવાઝોડાથી 18થી વધુ વૃક્ષો ધરાશાયી, ટ્રાફિકને અસર.
Published on: 20th March, 2026

અમદાવાદમાં ગુરુવારે વાતાવરણમાં પલટો આવ્યો. વંટોળ અને ધૂળના કારણે વાવાઝોડાની અસર શહેરીજનોએ અનુભવી. મોડી સાંજ સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કંટ્રોલ રૂમને 18થી વધુ વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો મળી. જેના કારણે ટ્રાફિકને અસર થઇ. આ વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.